ખંભાળિયાના ધરારનગરના યુવાનને માર માર્યો

  • June 26, 2026 07:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયાના ધરારનગરના યુવાનને માર માર્યો

હુમલો કરવા સબબ શખ્સો સામે પોલીસ ફરિયાદ

ખંભાળિયાના ધરારનગર વિસ્તારના રહેતા વિરમભાઈ લખમણભાઈ સરસિયા નામના ૨૨ વર્ષના યુવાન અહીં યોગેશ્વરનગર વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે કોઈ કારણોસર તેમને માર્ગમાં અટકાવી અને રવિ પાલા, ગોવિંદ પાલા, રાજુ પાલા, અને ભાયલો વકાતર નામના ચાર શખ્સોએ ઢીકાપાટુનો માર મારી, હાથમાં પહેરેલા કડા વડે ઇજાઓ કર્યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application