જામનગર તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની બિનહરીફ વરણી
જામનગર તાલુકા પંચાયતના પ્રમુખપદે સરસ્વતીબેન મહેન્દ્રભાઈ ખાણધાર તથા ઉપપ્રમુખપદે તરુણભાઈ કાંતિભાઈ વસોયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
વરણી પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, હાપા માર્કેટિંગ યાર્ડ ચેરમેન મુકુંદભાઈ સભાયા, જિલ્લા પંચાયત સદસ્ય મહેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શુભેચ્છા અને અભિનંદનનો માહોલ જોવા મળ્યો હતો.
નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે તાલુકાના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ રહી લોકોના પ્રશ્નોને પ્રાથમિકતા આપવાની ખાતરી વ્યક્ત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
