રાજકોટના જામકંડોરણાના ચિત્રાવડના યોગરાજસિંહ ભાવુભા ચુડાસમાએ ગત તા.26 ડીસેમ્બર ના રોજ પોલીસકર્મી હેતલબા નવલસિંહ રાઠોડ, દીલીપ તલવાડીયા, હરદીપભાઈ ઘાંઘલ અને ભગીરથસિંહ સરવૈયા સામે કોર્ટમાં કસ્ટોડીયલ ટોર્ચરનો કેસ પેન્ડીંગ હોવા છતાં પ્રમોશન મેળવેલ હોવાની અરજી કરી હતી. જેથી અરજદારને નિવેદન માટે બોલાવવામાં આવતા તેમણે પોલીસકર્મીઓ ઝનુની વૃત્તિના હોય, અને પાવરનો ખોટો ઉપયોગ કરે તો તેમના જાનને જોખમ છે. જેથી યોગરાજસિંહએ વીડીયોગ્રાફી સાથે હાજર થવાની વ્યવસ્થા કરવામાં આવે તો નિવેદન આપવાની તૈયારી બતાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બનાવથી જામનગર જિલ્લા પોલીસબેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
