ખંભાળીયા: કોલેજ જવા નીકળેલી ભરાણા ગામની યુવતિ લાપત્તા થઇ

  • July 03, 2026 06:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળીયા: કોલેજ જવા નીકળેલી ભરાણા ગામની યુવતી લાપત્તા થઇ

ખંભાળીયા તાલુકાના ભરાણા ગામમાં રહેતી જાનકીબા વાઝા ૧૮ વર્ષ ૬ મહિના ગત તા. ૩૦ના સવારના સુમારે ઘરેથી જામનગર મહિલા કોલેજ જવાનું કહીને નીકળ્યા બાદ પરત નહી આવતા ગુમ થઇ છે, ઘઉંવર્ણી અને શરીરે લાલ કલરનો ડ્રેસ પહેરેલ હતો, જમણા હાથમાં અંગ્રેજીમાં જે ત્રોફાવેલ છે, ગુમ થવા અંગે રવિરાજસિંહ જયેન્દ્રસિંહ વાઝા દ્વારા વાડીનાર મરીન પોલીસમાં જાણ કરવામાં આવી છે જેના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application