જામનગર તા. ૧૧ ઓક્ટોબર - માન. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસે પધાર્યા છે.તેઓ જગત મંદિર, દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી જામનગર એરફોર્સ સ્ટેશને પહોંચ્યા હતા અને ટૂંકું રોકાણ કર્યું હતું.
જ્યાં જિલ્લાના પદાધિકારીઓ-અધિકારીઓ સહિતના મહાનુભાવોએ માન. રાષ્ટ્રપતિનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
