જામનગરમાં રૂ.૨૨૬.૯૯ કરોડના ખર્ચે બનેલા અદ્યતન ફલાય ઓવરમાં આજે સવારે સાતરસ્તા સર્કલમાં આવેલા પીલરમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી, તાત્કાલીક અસરથી ફાયર બ્રિગેડના જવાનોએ દોડી આવીને આ આગને બુઝાવી દીધી હતી, લોકોના કહેવા મુજબ જે ક્ધસલીંડ વાયર બહાર દેખાય છે તેને અન્ડરગ્રાઉન્ડ નાખવામાં આવ્યા હોય તો આ પ્રકારના બનાવો ન બને.
આટલો બધો ખર્ચો થયો છે ત્યારે બ્રિજમાં બહાર દેખાતા વાયરોથી આજે આગ લાગી છે, ત્યારે આ અંગે વિચારવાની પણ જરૂર છે, ગઇકાલે આ બ્રિજ પર અકસ્માત પણ થયો હતો, જો વાહન ચાલકો સાવચેતી નહીં રાખે તો આ પ્રકારના અકસ્માતો પણ થતાં રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
